Popular posts from this blog
આદીવાસી સમાજ મિત્રો દ્વારા એકનવી પ્રકૃતિ બચાવો અભિયાનની શરૂઆત
આદીવાસી સમાજ મિત્રો દ્વારા એકનવી પ્રકૃતિ બચાવો અભિયાનની શરૂઆત #MOTHERNATUREBEAUTY #CLEANINGDRIVE આદીવાસી સમાજ મિત્રો દ્વારા એકનવી પ્રકૃતિ બચાવો અભિયાન ની સરૂઆત કીડીયા ડુંગર થી કરવામાં આવી હતી એમા વાલીયા, જગડીયા ,નેત્રંગ, રાજપારડી,અંકલેશ્વર,તરીયા,ઝોખલા,વાસણા વગેરે ગામડા ઓ માથી પહેલા પ્રત્તન માં મોટી સંખ્યા માં યુવાનો જોડાયા હતા અને #CLEANINGDRIVE અભિયાન સરૂઆત સફળતા પુવૅક થઈ છે. આવનાર સમય માં બીજા પણ પરીયટન સ્થળે જવાનુ હોવાથી યુવા મિત્રો વધુ થી વઘુ મિત્રો જોડાવ અને માં પ્રક્રુતિ જતન કરીએ. કડીયા ડુંગર ખાતે જેટલા પણ નામી અનામી યુવા મિત્રો ,આગેવાનો જોડાયા સાથસહકાર આપ્યો એ તમામ નો જોહાર આભાર 🌲MOTHER NETURE BEAUTY 🌲 🌳CLEANING DRIVE 🌳 #જલ_જંગલ_જમીન #indigenousunityyouth #adivasiculture #adivasi_samaj #adivasi_language #prakritipujak #yahmogimata🙇🏻♂️🌾 #johar #reels #indigeniousunitypeople #instagram #kariyadungar Posted by Vinay Vasava on Monday, June 17, 2024
ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.
ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું. જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.
Comments
Post a Comment